ભાર્ગવ પુરોહિત એક ખૂબ જાણીતા ગુજરાતી સંગીત દિગ્દર્શક છે, જેઓએ મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે કામ કર્યું છે. તેઓ 2017 ના ગુજરાતી ચલચિત જે કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા બનાવવામાં આવી હતી,વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત કરસનદાસ પે એન્ડ યુઝમાં પણ યોગદાન આપ્યું હતું . તેમની 2018 ની રિલીઝમાં કોમેડી વાંઢા વિલાસ, છૂટી જાશે છક્કા, બેક બેન્ચર અને શુ થયુ શામેલ છે. તેમની 2019 ની રજૂઆતમાં શોર્ટ સર્કિટનો સમાવેશ થાય છે.