અમર ભટ્ટ ખૂબ જાણીતા સ્વરકાર અને ગાયક છે. વ્યવસાયે તેઓ વકીલ છે, પરંતુ કાવ્ય અને સંગીત તેમનાં રસનો વિષય છે. અને જુદા જુદા કવિઓના કાવ્ય સંપુટોના તેમણે સ્વરાંકન કર્યા છે. જેવાં કે, રમેશ પારેખ, ઉમાશંકર જોશી, મરીઝ…
અમર ભટ્ટ ખૂબ જાણીતા સ્વરકાર અને ગાયક છે. વ્યવસાયે તેઓ વકીલ છે, પરંતુ કાવ્ય અને સંગીત તેમનાં રસનો વિષય છે. અને જુદા જુદા કવિઓના કાવ્ય સંપુટોના તેમણે સ્વરાંકન કર્યા છે. જેવાં કે, રમેશ પારેખ, ઉમાશંકર જોશી, મરીઝ…