હરિશચંદ્ર જોષી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વતની છે. બોટાદમાં તેઓ રહે છે. મોરારીબાપુ જોડે આયોજન કાર્યોમાં સતત મદદ કરતા રહ્યા છે. તેઓ પ્રખ્યાત ગાયક છે. પોતે કવિ પણ છે. અને પરપોટો પાણીમાં મુંઝાય, કોણ વરસાદનું કદ જુએ છે, રખડુ છીએ સ્વભાવથી, જંગલ સમી મારી પીડા, સાદ પાડું છું ક્યારનો જેવા ગીતોમાં અદ્દભુત સ્વરાંકન કર્યું છે.
22
Jan