વ્રત્તિની ઘાડગે એ અત્યારની ગુજરાતી ફિલ્મોના ગીતો માટે ખૂબ જાણીતો અને નવો અવાજ છે. “કરસનદાસ પે એન્ડ યુઝ”, “શું થયું ?” અને “પ્રેમજી” જેવી ફિલ્મોમાં તેમના અવાજને વખાણવામાં આવ્યો છે. “મને કહી દે”, “મેં તો સૂરજને રોપ્યો છે આંગણે” જેવા ખૂબ સુંદર ગીતો ગાયા છે.
25
Jan